$4 \ cm$ અને $5 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકોને સમાન સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. જો $\sigma_1$ અને $\sigma_2$ એ બે વાહકો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના અનુક્રમે મૂલ્યો હોય,તો ગુણોત્તર $\sigma_1 : \sigma_2$ કેટલો થાય?

  • A
    $5$:$4$
  • B
    $3$:$2$
  • C
    $4$:$3$
  • D
    $2$:$1$

Explore More

Similar Questions

$10\, cm$ અને $15\, cm$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે. જો તેમની પાસે નીચેનામાંથી શું હોય તો કોઈ પ્રવાહ વહેશે નહીં?

બે બિંદુવત વિદ્યુતભારો $x$-અક્ષ પર આવેલા છે. $x = 0$ આગળ $q_1 = -1 \ \mu C$ અને $x = 1 \ m$ આગળ $q_2 = +1 \ \mu C$ છે. ત્રીજા વિદ્યુતભાર $q_3 = +1 \ \mu C$ ને અનંત અંતરેથી $x = 2 \ m$ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રીંગોને એકબીજાથી $d$ અંતરે તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવી છે. બંને રીંગો પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે. બંને રીંગોના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતો એક નક્કર સુવાહક ગોળો, એક વિદ્યુતભારરહિત સુવાહક પોલા ગોળાકાર કવચથી ઘેરાયેલો છે. ધારો કે નક્કર ગોળાની સપાટી અને પોલા કવચની બહારની સપાટી વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. જો હવે કવચને $-4\, Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે, તો તે જ બે સપાટીઓ વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત......$V$ થશે.

$a, 2a, 3a$ અને $4a$ ત્રિજ્યા ધરાવતા ચાર સમકેન્દ્રીય કવચ $A, B, C$ અને $D$ છે. કવચ $B$ અને $D$ ને અનુક્રમે $+q$ અને $-q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. હવે કવચ $C$ ને અર્થિંગ કરવામાં આવે છે. તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_A - V_C$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo