બે ગોળાકાર કૃષ્ણ પદાર્થોની ત્રિજ્યા $R_1$ અને $R_2$ છે. તેમના સપાટીના તાપમાન અનુક્રમે $T_1 \ K$ અને $T_2 \ K$ છે. જો તેઓ સમાન પાવરનું ઉત્સર્જન કરતા હોય,તો ગુણોત્તર $\frac{R_1}{R_2}$ કેટલો થાય?

  • A
    $\left(\frac{T_1}{T_2}\right)^4$
  • B
    $\left(\frac{T_1}{T_2}\right)^2$
  • C
    $\left(\frac{T_2}{T_1}\right)^4$
  • D
    $\left(\frac{T_2}{T_1}\right)^2$

Explore More

Similar Questions

જો આસપાસનું તાપમાન $27^{\circ} C$ હોય,તો $627^{\circ} C$ તાપમાને રહેલા ધાતુના ગોળામાંથી ઉષ્મા ગુમાવવાનો દર અને $327^{\circ} C$ તાપમાને રહેલા તે જ ગોળામાંથી ઉષ્મા ગુમાવવાનો દર સરખાવો. (આશરે)

જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $10\%$ વધારવામાં આવે,તો તેની સપાટી દ્વારા ઉત્સર્જાતા વિકિરણની તીવ્રતા ......$\%$ વધશે.

Difficult
View Solution

સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય અને પારિમાણિક સૂત્ર લખો.

$r$ ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કૃષ્ણ પદાર્થ $P$ પાવરનું ઉત્સર્જન કરે છે અને તેનો ઠંડા પડવાનો દર $R$ છે. નીચેનામાંથી કયા સંબંધો સાચા છે?
$(i) \ P \propto r$
$(ii) \ P \propto r^2$
$(iii) \ R \propto r^2$
$(iv) \ R \propto \frac{1}{r}$

ગોળાના સ્વરૂપમાં રહેલા તારાની બહારની સપાટી $T$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) તરીકે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. $r$ ત્રિજ્યા ધરાવતા તારાના કેન્દ્રથી $R$ અંતરે,આપાત દિશાને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ મળતી કુલ વિકિરણ ઉર્જા કેટલી હશે? $(R > r)$ ($\sigma =$ સ્ટેફનનો અચળાંક).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo