$R$ ત્રિજ્યા ધરાવતા બે નક્કર ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $\rho_A$ અને $\rho_B$ ઘનતા ધરાવતા પદાર્થોમાંથી બનેલા છે. વ્યાસને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. તો $\frac{I_A}{I_B}$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\sqrt{\frac{\rho_A}{\rho_B}}$
  • B
    $\sqrt{\frac{\rho_B}{\rho_A}}$
  • C
    $\frac{\rho_A}{\rho_B}$
  • D
    $\frac{\rho_B}{\rho_A}$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{2}{5} M R^2$ છે. આ અક્ષને સમાંતર અને ગોળાને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ગોળાની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{I_Y}{I_X}$ કેટલો થાય?

$m$ દળ ધરાવતા ત્રણ બિંદુવત દળોને $L$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. એક શિરોબિંદુમાંથી પસાર થતી અને બાકીના બે શિરોબિંદુઓને જોડતી બાજુને સમાંતર અક્ષ પર આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

ત્રણ બિંદુ દળ $m_1, m_2, m_3$ ને $a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. શિરોબિંદુ $m_1$ માંથી પસાર થતી અને સામેની બાજુ $m_2m_3$ ને દુભાગતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$R$ અને $nR$ ત્રિજ્યા ધરાવતી બે રીંગ,જે અલગ અલગ દળ ધરાવે છે અને એક જ વાયરની બનેલી છે,તેમની કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1 : 8$ છે. $n$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo