બે બિંદુવત વિદ્યુતભારો $-Q$ અને $+Q / \sqrt{3}$ ને $xy$-સમતલમાં અનુક્રમે ઉગમબિંદુ $(0,0)$ અને બિંદુ $(2,0)$ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. આના પરિણામે $xy$-સમતલમાં $R$ ત્રિજ્યા અને $V = 0$ સ્થિતિમાન ધરાવતું એક સમસ્થિતિમાન વર્તુળ રચાય છે,જેનું કેન્દ્ર $(b, 0)$ પર છે. તમામ લંબાઈ મીટરમાં માપવામાં આવે છે.
$(1)$ $R$ નું મૂલ્ય. . . . મીટર છે.
$(2)$ $b$ નું મૂલ્ય. . . . . .મીટર છે.

  • A
    $1.70, 5$
  • B
    $1.75, 4$
  • C
    $1.73, 3$
  • D
    $1.76, 6$

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$+2 \text{ C}$ નો વિદ્યુતભાર ઉગમબિંદુ $O$ પર અને બીજો $+5 \text{ C}$ નો વિદ્યુતભાર $x$-અક્ષ પર બિંદુ $A(2, 0) \text{ m}$ પર રહેલો છે. બિંદુ $A$ પરના આ વિદ્યુતભારને $y$-અક્ષ પરના બિંદુ $B(0, 2) \text{ m}$ પર લઈ જવામાં આવે છે. થયેલું કાર્ય શોધો. (આપેલ છે: $\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \text{ N m}^2/\text{C}^2$)

$q_{2}$ વિદ્યુતભાર $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથના કેન્દ્ર પર છે. આ સમસ્થિતિમાન પથ પર $q_{1}$ વિદ્યુતભારને એક વાર ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $B$ પર રહેલા $+Q$ વિદ્યુતભારની હાજરીમાં $(-q)$ વિદ્યુતભારને બિંદુ $A$ થી બિંદુ $C$ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલ છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

વિધાન $(A):$ બિંદુવત વિદ્યુતભાર માટે ગોલીય સમસ્થિતિમાન પૃષ્ઠ શક્ય નથી.
કારણ $(R):$ ગોલીય કેપેસિટરની અંદર ગોલીય સમસ્થિતિમાન પૃષ્ઠ શક્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo