બે કણોને બે અલગ-અલગ ગ્રહો પર સમાન વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જ્યાં ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અનુક્રમે $g_1$ અને $g_2$ છે. જો તેઓ $t_1$ અને $t_2$ સમયના અંતરાલ પછી તેમના પ્રક્ષેપણના પ્રારંભિક બિંદુઓ પર પાછા ફરે છે,તો

  • A
    $t_1 t_2 = g_1 g_2$
  • B
    $t_1 g_1 = t_2 g_2$
  • C
    $t_1 g_2 = t_2 g_1$
  • D
    $t_1^2 + t_2^2 = g_1 + g_2$

Explore More

Similar Questions

જો પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ $g$ ના મૂલ્યમાં થતો ફેરફાર,પૃથ્વીની સપાટીથી $x$ ઊંડાઈએ થતા ફેરફાર જેટલો જ હોય,તો ($x$ અને $h$ બંને પૃથ્વીની ત્રિજ્યા કરતા ઘણા નાના છે)

ધારો કે પૃથ્વી સમાન ઘનતા ધરાવતો એક નક્કર ગોળો છે અને પૃથ્વીના વ્યાસ પર એક ટનલ ખોદવામાં આવી છે. જ્યારે આ ટનલમાં એક કણને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે તેમ જોવા મળે છે. કણનું દળ $100 \, g$ છે. કણની ગતિનો આવર્તકાળ (આશરે) કેટલો હશે? ($g = 10 \, m/s^2$ અને પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$ લો):

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $63 \; N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ પૃથ્વીને કારણે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ($N$ માં) કેટલું હશે?

એક ખાણ પૃથ્વીની સપાટીથી $\frac{R}{3}$ ઊંડાઈએ આવેલી છે. તે ઊંડાઈએ ખાણમાં ગુરુત્વપ્રવેગ કેટલો હશે? ($R = \text{પૃથ્વીની ત્રિજ્યા}$,$g = \text{સપાટી પર ગુરુત્વપ્રવેગ}$).

જો પૃથ્વી પર $h$ ઊંચાઈ પરથી પદાર્થને મુક્ત કરતાં જમીન પર આવતા લાગતો સમય $t$ હોય,તો ચંદ્ર પર $h$ ઊંચાઈ પરથી પદાર્થને મુક્ત કરતાં જમીન પર આવતા કેટલો સમય લાગે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo