બે ખુલ્લા બીકર,જેમાં એકમાં દ્રાવક અને બીજામાં તે દ્રાવક સાથે અબાષ્પશીલ દ્રાવ્યનું મિશ્રણ છે,તેને એક પાત્રમાં સાથે સીલ કરવામાં આવે છે. સમય જતાં:

  • A
    દ્રાવણનું કદ બદલાતું નથી અને દ્રાવકનું કદ ઘટે છે.
  • B
    દ્રાવણનું કદ ઘટે છે અને દ્રાવકનું કદ ઘટે છે.
  • C
    દ્રાવણનું કદ વધે છે અને દ્રાવકનું કદ ઘટે છે.
  • D
    દ્રાવણ અને દ્રાવકનું કદ બદલાતું નથી.

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.08 \ g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. જો દ્રાવણનું બાષ્પદબાણ $600 \ mm \ Hg$ હોય,તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

જો બેન્ઝીનનું બાષ્પદબાણ અને બેન્ઝીનમાં અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણનું બાષ્પદબાણ સમાન તાપમાને અનુક્રમે $640 \ mmHg$ અને $590 \ mmHg$ હોય,તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો.

$25\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ $(mol. wt. = 40)$ નું બાષ્પ દબાણ $100\, torr$ છે,જ્યારે શુદ્ધ પ્રવાહી $B$ $(mol. wt. = 80)$ નું બાષ્પ દબાણ $40\, torr$ છે. $20\, g$ $A$ અને $20\, g$ $B$ ધરાવતા દ્રાવણનું $25\,^{\circ}C$ તાપમાને બાષ્પ દબાણ .......... $torr$ થશે.

Difficult
View Solution

જો $p^{\circ}$ અને $p$ એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ હોય અને $n_{1}$ અને $n_{2}$ એ દ્રાવણમાં અનુક્રમે દ્રાવ્ય અને દ્રાવકના મોલ હોય,તો $p$ અને $p^{\circ}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23.8 \ mm \ Hg$ છે. $0.1$ મોલ અંશ ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm \ Hg$ જેટલું થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo