ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640 \ mm \ Hg$ છે. $2.175 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.08 \ g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. જો દ્રાવણનું બાષ્પદબાણ $600 \ mm \ Hg$ હોય,તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $49.50$
  • B
    $59.60$
  • C
    $69.60$
  • D
    $79.82$

Explore More

Similar Questions

આપેલ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $25 \ mm$ છે અને યુરિયાના મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 \ mm$ છે. દ્રાવણની મોલાલિટી શોધો.

સૂકી હવાને સૌ પ્રથમ $10 \ g$ દ્રાવ્ય અને $90 \ g$ પાણી ધરાવતા દ્રાવણમાંથી અને ત્યારબાદ શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 \ g$ અને દ્રાવકના વજનમાં $0.05 \ g$ ઘટાડો જણાય છે. તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?

શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $0.70 \ atm$ છે. જ્યારે તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ઓગળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ $0.35 \ atm$ થાય છે. દ્રાવ્ય $A$ નો મોલ અંશ કેટલો થશે$:-$

બાષ્પ દબાણમાં ઘટાડો કોના માટે સૌથી વધુ છે?

$373 \, K$ તાપમાને એક જલીય દ્રાવણનું બાષ્પદબાણ $0.925 \, atm$ છે. દ્રાવ્યના મોલ-અંશ કેટલા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo