સજીવોના જીવનને અસર કરતું મહત્વનુ પરિબળ $.....$ છે
ભૂમિ,તાપમાન
પ્રકાશ, પાણી
પાણી, તાપમાન
ભૂમમી, પ્રકાશ
...... એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.
એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?
વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.
મોટા ભાગના સજીવો $45^o$ સેથી વધુ તાપમાને જીવિત રહી શકતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો $100^o$ સે કરતાં પણ વધારે તાપમાન ધરાવતા નિવાસસ્થાનમાં કેવી રીતે જીવિત રહે છે ?