$\frac{C_{P}}{C_{V}}=\frac{5}{3}$ ધરાવતા આદર્શ વાયુના $2$ મોલને $\frac{C_{P}}{C_{V}}=\frac{4}{3}$ ધરાવતા બીજા આદર્શ વાયુના $3$ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\frac{C_{P}}{C_{V}}$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $1.50$
  • B
    $1.42$
  • C
    $1.45$
  • D
    $1.47$

Explore More

Similar Questions

એક પાત્રની ક્ષમતા $3 \ L$ છે. જો તેમાં $6 \ g \ O_2$,$8 \ g \ N_2$ અને $5 \ g \ CO_2$ નું મિશ્રણ હોય,તો $27^{\circ}C$ તાપમાને પાત્રનું દબાણ કેટલું થશે? $(R = 8.31 \ J/mol \cdot K)$

$N$ મોલ બહુપરમાણ્વીય વાયુ $(f=6)$ ને બે મોલ એકપરમાણ્વીય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે જેથી મિશ્રણ દ્વિપરમાણ્વીય વાયુ તરીકે વર્તે. $N$ નું મૂલ્ય કેટલું હશે?

એક પાત્રમાં $8 \, g$ $O_2$ અને $7 \, g$ $N_2$ વાયુઓ $10 \, atm$ દબાણે રહેલા છે. જો $O_2$ ને દૂર કરવામાં આવે,તો દબાણ ... $atm$ થશે.

Difficult
View Solution

$10 \ cm$ ની આંતરિક બાજુની લંબાઈ ધરાવતા ઘન પાત્રમાં,$300 \ K$ તાપમાને $100 \ kPa$ દબાણે નાઈટ્રોજન વાયુ ભરેલો છે. જો ઓક્સિજન વાયુ ઉમેરીને પાત્રની અંદરનું દબાણ $300 \ kPa$ કરવામાં આવે,તો પાત્રમાં રહેલા $N_2$ અણુઓની સંખ્યા અને $O_2$ અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

ત્રણ આદર્શ વાયુઓ જેમના નિરપેક્ષ તાપમાન $T_1, T_2$ અને $T_3$ છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. જો ઊર્જાનો વ્યય થતો ન હોય,તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo