બે વાયુઓ $A$ અને $B$ સમાન પ્રારંભિક સ્થિતિ $(P, V, n, T)$ ધરાવે છે. વાયુ $A$ ને સમતાપી પ્રક્રિયા દ્વારા $V/8$ સુધી સંકોચવામાં આવે છે અને વાયુ $B$ ને એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયા દ્વારા $V/8$ સુધી સંકોચવામાં આવે છે. વાયુ $A$ અને $B$ ના અંતિમ દબાણનો ગુણોત્તર શોધો (બંને વાયુઓ એકપરમાણ્વીય છે,$\gamma = 5/3$).

  • A
    $1/8$
  • B
    $1/4$
  • C
    $1/64$
  • D
    $1/12$

Explore More

Similar Questions

બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $300 \ K$ તાપમાને સમાન જથ્થામાં આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ ભરેલો છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. બંને સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $30 \ K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$ છે.

એક વાયુ $VT^2 = \text{અચળ}$ નું પાલન કરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે?

Difficult
View Solution

થર્મોડાયનેમિક ચક્ર $1-2-3-1$ (આકૃતિ જુઓ) ની કાર્યક્ષમતા $20\%$ છે અને અન્ય થર્મોડાયનેમિક ચક્ર $1-3-4-1$ માટે કાર્યક્ષમતા $10\%$ છે. થર્મોડાયનેમિક ચક્ર $1-2-3-4-1$ ની કાર્યક્ષમતા $\eta$ ($\%$ માં) નક્કી કરો. વાયુ આદર્શ છે તેમ ધારવામાં આવે છે.

Difficult
View Solution

એક વાયુને $100 \,N m^{-2}$ ના અચળ દબાણે $2 \,m^3$ ના કદમાંથી $1 \,m^3$ ના કદમાં સંકોચવામાં આવે છે. ત્યારબાદ તેને $150 \,J$ ઉર્જા આપીને અચળ કદ પર ગરમ કરવામાં આવે છે. પરિણામે,વાયુની આંતરિક ઉર્જા

એક આપેલ દળના મોનોએટોમિક વાયુનું કદ $V$ તાપમાન $T$ સાથે $V = KT^{2/3}$ સંબંધ મુજબ બદલાય છે. જ્યારે તાપમાનમાં $90\,K$ નો ફેરફાર થાય ત્યારે થયેલ કાર્ય $xR$ છે. $x$ નું મૂલ્ય શોધો $[R = \text{સાર્વત્રિક વાયુ અચળાંક}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo