આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળીય કવચ પર અનુક્રમે $q_1$ અને $q_2$ વિદ્યુતભાર છે. જ્યારે કી $k$ બંધ કરવામાં આવે ત્યારે તેમાંથી કેટલો વિદ્યુતભાર વહેશે?

  • A
    $q_2 \left( \frac{R_1 + R_2}{R_2} \right)$
  • B
    $\frac{q_1 R_2 + q_2 R_1}{R_2}$
  • C
    $q_2 \left( \frac{R_2 - R_1}{R_2} \right)$
  • D
    $-\left( q_1 + q_2 \frac{R_1}{R_2} \right)$

Explore More

Similar Questions

$1 \ mm$ અને $2 \ mm$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકો $A$ અને $B$ ને $5 \ cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે અને તેઓ સમાન રીતે વીજભારિત છે. જો આ ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે,તો સંતુલન સ્થિતિમાં ગોળા $A$ અને $B$ ની સપાટી પરના વિદ્યુતક્ષેત્રોના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થશે?

એક બિંદુવત વિદ્યુતભાર $q$ ને ધાતુના બ્લોકની પોલાણમાં મૂકવામાં આવે છે. જો એક વિદ્યુતભાર $Q$ ને ધાતુની બહાર લાવવામાં આવે,તો $q$ દ્વારા અનુભવાતું વિદ્યુત બળ કેટલું હશે?

એક વિદ્યુતભારીત પોલા ગોળાની અંદર,કોઈપણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $(E)$ અને સ્થિતિમાન $(V)$ કેટલા હોય છે?

$10 \ cm$ ત્રિજ્યાના એક વાહક ગોળાને $10 \ \mu C$ વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. $20 \ cm$ ત્રિજ્યા ધરાવતા બીજા વિદ્યુતભાર રહિત ગોળાને તેની સાથે સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે છે. ગોળાઓ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર ....... હશે. ($: 1$ માં)

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા ધાતુના કવચની સપાટીથી $2R$ અંતરે એક ધન બિંદુવત વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. પ્રેરિત વિદ્યુતભારને કારણે કવચના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo