$327^{\circ} C$ અને $427^{\circ} C$ તાપમાને રહેલા બે કૃષ્ણ પદાર્થોને $27^{\circ} C$ તાપમાન ધરાવતા શૂન્યાવકાશિત ચેમ્બરમાં રાખવામાં આવ્યા છે. તેમના ઉષ્મા ગુમાવવાનો દરનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\frac{6}{7}$
  • B
    $\left(\frac{6}{7}\right)^2$
  • C
    $\left(\frac{6}{7}\right)^3$
  • D
    $\frac{243}{464}$

Explore More

Similar Questions

એક કાળા ગોળાની ત્રિજ્યા $R$ છે,જેનું તાપમાન $T$ પર ઉત્સર્જનનો દર $E$ છે. જો ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તાપમાન $4T$ કરવામાં આવે,તો ઉત્સર્જનનો દર કેટલો થશે ($E$ માં)?

સૌર અચળાંક $(S)$ એ સૂર્યના તાપમાન $(T)$ પર કેવી રીતે આધાર રાખે છે ........

તારા $A$ દ્વારા ઉત્સર્જિત વિકિરણ સૂર્ય કરતા $10000$ ગણું છે. જો સૂર્ય અને તારા $A$ ના સપાટીના તાપમાન અનુક્રમે $6000 \ K$ અને $2000 \ K$ હોય,તો તારા $A$ અને સૂર્યની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

સ્ટીફનના વિકિરણના નિયમમાં સ્ટીફન અચળાંક $\sigma$ નો $SI$ એકમ અને પરિમાણ શું છે?

જો સંપૂર્ણ રેડિયેટર દ્વારા ઉત્સર્જિત વિકિરણ $2900 Å$ ની તરંગલંબાઇ પર મહત્તમ તીવ્રતા ધરાવતું હોય,તો તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા કેટલી હશે? (સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંક $= 5.67 \times 10^{-8} W m^{-2} K^{-4}$ અને વિનનો અચળાંક $= 2.9 \times 10^{-3} m K$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo