પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?

  • [NEET 2017]
  • A

    સ્વપ્રતિકારકતા પ્રતિચાર

  • B

    કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર

  • C

    અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર

  • D

    દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર

Similar Questions

ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......

નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?

ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?

જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?

  • [NEET 2015]

રોગપ્રતિકારક કાર્યવિધિમાં સંકળાયેલા કોષો .

  • [AIPMT 1993]