પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
સ્વપ્રતિકારકતા પ્રતિચાર
કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર
અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર
દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......
નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?
રોગપ્રતિકારક કાર્યવિધિમાં સંકળાયેલા કોષો .