ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......
ત્વચા, મુખગુહામાં લાળ
મેક્રોફેઝ, જઠરમાં એસિડ
શ્વસનમાર્ગ, $PMNL$
મૂત્રજનન માર્ગ, $PMNL$
યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?
નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મુખ્ય લસિકાઓ | $(i)$ થાયમસ |
$(B)$ $MALT$ | $(ii)$ બરોળ |
$(C)$ હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ | $(iii)$ અસ્થિમજ્જા |
$(D)$ મોટા દાણા જેવું અંગ | $(iv)$ આંત્રપુચ્છ |
$(v)$ લસિકાપેશીનું $50\%$ પ્રમાણ |
પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?
રસીકરણ દરમિયાન શરીરમાં .........
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?