$0.05^{\circ} C$ જેટલું ઉત્કલનબિંદુમાં ઉન્નયન જોવા માટે,$100 \ g$ પાણી $(K_{b} = 0.5)$ માં ઉમેરવા પડતા દ્રાવ્યનું પ્રમાણ (આણ્વીય દળ $= 100$) કેટલું હશે ($g$ માં)?

  • A
    $2$
  • B
    $0.5$
  • C
    $1$
  • D
    $0.75$

Explore More

Similar Questions

શુદ્ધ બેન્ઝિન $80\,^oC$ તાપમાને ઉકળે છે. જ્યારે $1\,g$ દ્રાવ્યને $83.4\,g$ બેન્ઝિનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ થાય છે. જો બેન્ઝિનની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $90\,cal/g$ હોય,તો દ્રાવ્યનો અણુભાર ગણો.

Difficult
View Solution

જ્યારે $0.5143 \ g$ એન્થ્રાસીનને $35 \ g$ ક્લોરોફોર્મમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ક્લોરોફોર્મનું ઉત્કલનબિંદુ $0.323 \ K$ જેટલું વધે છે. એન્થ્રાસીનનું આણ્વીય દળ ....... $g/mol$ છે. ($CHCl_3$ માટે ${K_b} = 3.9 \ K \ kg \ mol^{-1}$)

બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. બેન્ઝીન માટે $K_{b} = 2.53 \, K \, kg \, mol^{-1}$ છે.

જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય,તો નીચેના પૈકી કોના માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે?

જો દ્રાવણનું ઉત્કલનબિંદુ $T_1$ હોય અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $T_2$ હોય,તો ઉત્કલનબિંદુમાં ઉન્નયન નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo