જો દ્રાવણનું ઉત્કલનબિંદુ $T_1$ હોય અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $T_2$ હોય,તો ઉત્કલનબિંદુમાં ઉન્નયન નીચેનામાંથી કયું છે?

  • A
    $T_1 + T_2$
  • B
    $T_1 - T_2$
  • C
    $T_2 - T_1$
  • D
    $T_1 / T_2$

Explore More

Similar Questions

દરિયાના પાણીમાં દ્રાવણના વજનના $29.25\%$ $NaCl$ અને $19\%$ $MgCl_2$ હોય છે. દરિયાના પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $..........{}^{\circ}C$ છે (નજીકનો પૂર્ણાંક).
$NaCl$ અને $MgCl_2$ બંને માટે $100\%$ આયનીકરણ ધારો.
આપેલ છે: $K_b(H_2O) = 0.52 \, K \, kg \, mol^{-1}$.
$NaCl$ અને $MgCl_2$ નું મોલર દળ અનુક્રમે $58.5$ અને $95 \, g \, mol^{-1}$ છે.

$1 \ dm^3$ પાણીમાં $3 \ g$ યુરિયા (મોલર દળ $60 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ અને $1 \ dm^3$ પાણીમાં $4.5 \ g$ દ્રાવ્ય $A$ ધરાવતું બીજું દ્રાવણ સમાન તાપમાને ઉકળે છે,તો $A$ નું મોલર દળ કેટલું હશે?

જો $100 \ g$ પાણીમાં $0.35 \ g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું ઉત્કલનબિંદુ ઉન્નયન $0.01 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ ગણો $\left[K_{b}=0.50 \ K \ kg \ mol^{-1}\right]$

શુદ્ધ બેન્ઝિન $80\,^oC$ તાપમાને ઉકળે છે. જ્યારે $1\,g$ દ્રાવ્યને $83.4\,g$ બેન્ઝિનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ થાય છે. જો બેન્ઝિનની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $90\,cal/g$ હોય,તો દ્રાવ્યનો અણુભાર ગણો.

Difficult
View Solution

જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.39 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો.
[$K_{b}$ (પાણી) $= 0.52 \ K \ kg \ mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo