$m \; g$ દળ ધરાવતા ત્રણ કણો $l \; cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર સ્થિત છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). $AB$ ને લંબ અને $ABC$ ના સમતલમાં રહેલી રેખા $AX$ ને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $g \cdot cm^2$ એકમમાં કેટલી થશે?

  • A
    $ \frac{3}{4} m l^2 $
  • B
    $ 2 m l^2 $
  • C
    $ \frac{5}{4} m l^2 $
  • D
    $ \frac{3}{2} m l^2 $

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈનો એક સમાન તાર ધ્યાનમાં લો. તેને અર્ધવર્તુળમાં વાળવામાં આવે છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તારના સમતલને લંબ રેખાને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાને મધ્યબિંદુ $O$ આગળ $45^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $O$ માંથી પસાર થતી અને વળેલા સળિયાના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને ઓગાળીને એક નક્કર ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેના વ્યાસને પરિભ્રમણની અક્ષ તરીકે લેતા,ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

ઉદગમબિંદુ પર કેન્દ્રિત $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાનો વિચાર કરો. ગોળાના દ્રવ્યની ઘનતા $\rho = A r^\alpha$ છે,જ્યાં $r$ એ ત્રિજ્યાવર્તી અંતર છે,અને $\alpha$ તથા $A$ અચળાંકો છે. જો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા $\frac{6}{7} M R^2$ હોય,તો $\alpha$ નું મૂલ્ય શોધો.

$m$ દળ અને $l$ લંબાઈના તારને વર્તુળાકાર રીંગના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેની અક્ષને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo