$T$ તાપમાને રહેલા ત્રણ મોલ વાયુને અચળ દબાણે ગરમ કરીને તેનું કદ ત્રણ ગણું કરવામાં આવે છે. જો $\gamma$ એ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

  • A
    $\frac{3 RT}{\gamma-1}$
  • B
    $\frac{6 RT}{\gamma-1}$
  • C
    $\frac{8 R}{\gamma-1}$
  • D
    $\frac{3 R}{2(\gamma-1)}$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

જ્યારે $2.1 \times 10^5 \; N/m^2$ ના અચળ દબાણે એક વાયુને $1500 \; J$ ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે,ત્યારે તેના કદમાં $2.5 \times 10^{-3} \; m^3$ નો વધારો થાય છે. વાયુની આંતરિક ઉર્જામાં થયેલો વધારો (જૂલમાં) ...... $J$ છે.

$200\,g$ પાણીને $40\,^{\circ}C$ થી $60\,^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણતા,તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આશરે ...... $kJ$ છે. (આપેલ છે: પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4184\,J/kg\cdot K$)

અચળ દબાણ $p$ પર એક મોલ વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય છે. જો $\gamma$ એ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક વાયુ $18 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને વાયુ પર $12 \ J$ કાર્ય કરવામાં આવે છે. તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo