એક વાયુ $18 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને વાયુ પર $12 \ J$ કાર્ય કરવામાં આવે છે. તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

  • A
    $24$
  • B
    $36$
  • C
    $6$
  • D
    $30$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જણાવો અને તેની મર્યાદાઓ લખો.

જો પ્રણાલીને આપેલી ઉષ્મા $35 \ J$ હોય અને પ્રણાલી પર થતું કાર્ય $15 \ J$ હોય,તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ... $J$ છે?

એક વાયુને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધી એવી રીતે વિસ્તૃત કરવામાં આવે છે કે જેમાં $(a)$ $40 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણ,$(b)$ $W$ કાર્ય કરતું સમોષ્મી વિસ્તરણ,$(c)$ $30 \,J$ કાર્ય કરતું સમતાપી વિસ્તરણનો સમાવેશ થાય છે. જો વાયુની આંતરિક ઉર્જામાં કુલ ફેરફાર $-20 \,J$ હોય,તો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય $W=$ ($\,J$ માં)

એક વાયુનું $50 \ N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 \ m^{3}$ થી $4 \ m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 \ J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે,તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કોના સંરક્ષણ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo