ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $dQ = dU + dW$
  • B
    $dU = dW + pdV$
  • C
    $dW = dQ + dU$
  • D
    $dU = dQ + pdV$

Explore More

Similar Questions

એક થર્મોડાયનેમિક સિસ્ટમને બે અલગ-અલગ પ્રક્રિયાઓ દ્વારા $(P_1, V_1)$ અવસ્થામાંથી $(P_2, V_2)$ અવસ્થામાં બદલવામાં આવે છે. કઈ રાશિ સમાન રહેશે?

જો અચળ કદ પર ઉષ્મા આપવામાં આવે,તો આદર્શ વાયુનું તાપમાન $150 \ K$ વધારવા માટે $6300 \ J$ ઉષ્માની જરૂર પડે છે. જો તેના બદલે,અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે,તો સમાન તાપમાનના ફેરફાર માટે $8800 \ J$ ઉષ્માની જરૂર પડે છે. જ્યારે વાયુનું તાપમાન $300 \ K$ જેટલું બદલાય છે,ત્યારે વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ છે.

Difficult
View Solution

$2$ મોલ વાયુનું તાપમાન $340 \ K$ થી વધારીને $342 \ K$ કરવામાં આવે,તો તેની આંતરિક ઊર્જામાં થતો વધારો ........ $cal$ છે. ($C_v = 4.96 \ cal/mole \ K$ આપેલ છે.)

Difficult
View Solution

પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2240 \, J/g$ છે. જો $1 \, g$ ના બાષ્પીભવનની પ્રક્રિયામાં થયેલ કાર્ય $168 \, J$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો વધારો .... $J$ છે.

એક થરમૉડાઇનેમિક તંત્ર $2 \, kcal$ ઉષ્માનું શોષણ કરે છે અને $500 \, J$ જેટલું કાર્ય કરે છે. તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo