સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર $2 q,-q$ અને $-q$ મૂકવામાં આવે છે, ત્રિકોણનાં કેન્દ્ર પર
વિદ્યુતક્ષેત્ર શૂન્ય અને વિદ્યુતસ્થિતિમાન અશુન્ય
વિદ્યુતક્ષેત્ર અશૂન્ય અને વિદ્યુતસ્થિતિમાન શુન્ય
વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન શુન્ય
વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન અશુન્ય
વિદ્યુતભાર $+ q$ અને $-\,3q$ ને $100\,cm$ દૂર મૂકેલા છે. $+ q$ વિદ્યુતભારથી બંને વિદ્યુતભારની વચ્ચે કેટલા અંતરે($cm$ માં) વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય?
$(0, 0, d)$ અને $(0, 0, - d)$ પાસે અનુક્રમે અને બે વિધુતભારો મૂકેલાં છે, તો કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય થશે ? તે જણાવો ?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે. વિદ્યુત ક્ષેત્ર $\mathop E\limits^ \to $ અને તેના કેન્દ્ર આગળનું સ્થિતિમાન $V$ લો. જો $A$ અને $B$ એ પરના વિદ્યુતભારોને $D$ અને $C$ અદલ બદલ કરવામાં આવે તો......
વિદ્યુતસ્થિતિમાન સદિશ છે કે અદિશ ?
$a , b$ અને $c$ ત્રિજ્યા $[a < b < c]$ ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય $X , Y$ અને $Z$ ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે $\sigma,-\sigma$ અને $\sigma$ છે.કવચ $X$ અને $Z$ સમાન સ્થિતિમાન ધરાવે છે. જો $X$ અને $Y$ ની ત્રિજ્યા અનુક્રમે $2\,cm$ અને $3\,cm$ હોય તો કવચ $Z$ ની ત્રિજ્યા $......\,cm$ છે.