માનવીના ઉદ્ વિકાસ સાથે માનવો અને જંગલી જીવન વચ્ચે સંઘર્ષ શરૂ થયેલ છે. હાલના આધુનિક માનવની વિવિધ ક્રિયાઓ સાથે સંઘર્ષની તીવ્રતા વધેલ છે. યોગ્ય ઉદાહરણો દ્વારા તમારા જવાબને ન્યાય આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$2.5$ મિલિયન વર્ષો પૂર્વે માનવી સૌપ્રથમ ઉત્કાંતિ પામેલ હતો અને કૃષિ (ખેતીવાડી)ની શરૂઆત $11$ હજાર વર્ષો પૂર્વે શરૂઆત થયેલ છે. તે પછી માનવીએ ખેતીવાડી માટે જંગલની જમીનનું શોષણ શરૂ કરેલ હતું.

મેડિકલ ટેકનોલોજીના વિકાસે માનવીનો જીવનકાળ વધારી દીધો છે તે ઉપરંત માતા અને બાળકનો મૃત્યુદર ઘટાડયો છે. વધુમાં માનવવસ્તીની સમસ્યા સુધારેલ છે.

આની સાથે ઔઘોગિક ઉત્કાંતિને લીધે પૃથ્વીના સ્રોતોનો વિશાળ વપરાશ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરેલ છે. ક્ચરાનો મોન્યુમેન્ટલ જથ્યો, બીજી જાતિના કુદરતી રહેઠાણનો નાશ કરેલ છે. આ રહેઠાણ જલીય કે ભુમીય, ખતરનાક બને છે અને પછી તેઓની લુપ્તતા પ્રેરે છે.

માનવ અને જંગલી જીવ વચ્ચેનો સંધર્ષ વધે તેવી માનવ પ્રવૃત્તિઓ છે.

Similar Questions

નીચેનામાંથી કયું રણનિર્માણ માટેનું મુખ્ય પરિબળ છે?

  • [AIPMT 1995]

પૃથ્વી ગ્રહના ફેફસાં છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?

  • [NEET 2016]

ભારતમાં જંગલો લગભગ ધરાવે છે.

ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?

  • [NEET 2013]