પ્રાણીઓમાં પ્રભાવી પરાગવાહક છે.

  • A

    પક્ષી

  • B

    ભમરીઓ

  • C

    ફુદા

  • D

    મઘમાખીઓ

Similar Questions

આવૃત બિજધારીમાં કાર્યાત્મક મહાબિજાણું તેમાં વિકસે છે.

વૈજ્ઞાનિક કારણો આપો : પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.

બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?

  • [AIPMT 1988]

આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.

  • [AIPMT 2007]

સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?

  • [AIPMT 2003]