આને જૈવવિવિધતાના નુકસાનના મુખ્ય કારણો ગણવામાં આવે છે :
$A.$ અતિ-શોષણ
$B.$ સહ-વિલુપ્તીકરણ
$C.$ વિકૃતિ (Mutation)
$D.$ નિવાસસ્થાનનું નુકસાન અને વિખંડન
$E.$ સ્થળાંતર
સાચો વિકલ્પ પસંદ કરો :

  • A
    માત્ર $A, C$ અને $D$
  • B
    માત્ર $A, B, C$ અને $D$
  • C
    માત્ર $A, B$ અને $E$
  • D
    માત્ર $A, B$ અને $D$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં $P - O - P$ બંધ હાજર હોય છે?

એક ફોટોઈલેક્ટ્રિક સપાટીને ક્રમશઃ $\lambda$ અને $\frac{\lambda}{2}$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો બીજા કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પ્રથમ કિસ્સા કરતા $3$ ગણી હોય,તો સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

$3 \Omega$ અવરોધ ધરાવતા વાહકને તેની લંબાઈ બમણી થાય ત્યાં સુધી સમાન રીતે ખેંચવામાં આવે છે. હવે આ તારને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈપણ બાજુના છેડાઓ વચ્ચેનો અસરકારક અવરોધ ઓહ્મમાં કેટલો થાય?

રેખાઓ $ax^2+2hxy+by^2=0$ કાટખૂણે હોય તો

$x$-અક્ષ પર અક્ષ ધરાવતા તમામ પરવલયોના કુળના વિકલ સમીકરણની ઘાત અને કક્ષા અનુક્રમે કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo