એક સંયોજનનું ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો આ સંયોજનના નમૂનાનું $50\%$ વિઘટન $120 \ min$ માં થાય,તો $90\%$ સંયોજનનું વિઘટન થતા કેટલો સમય લાગશે? ........ $min.$

  • A
    $240$
  • B
    $180.8$
  • C
    $398.8$
  • D
    $325.6$

Explore More

Similar Questions

$A_{(g)} \to 2B_{(g)}$ પ્રકારની પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,શરૂઆતનું દબાણ $P_i$ છે અને $t$ સમયે કુલ દબાણ $P_t$ છે. વેગ અચળાંક $k$ ને કેવી રીતે દર્શાવી શકાય?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા $45 \, min$ માં $0.80 \, mol \, L^{-1}$ થી ઘટીને $0.06 \, mol \, L^{-1}$ થાય છે. અર્ધ-આયુષ્ય $(t_{1/2})$ ની ગણતરી કરો. ($, min$ માં)

પ્રથમ ક્રમની પ્રક્રિયા $N_2O_5 \rightarrow 2NO_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$ માં $300 \ K$ તાપમાને $N_2O_5$ ની પ્રારંભિક સાંદ્રતા $1.24 \times 10^{-2} \ mol \ L^{-1}$ હતી. $60 \ min$ પછી $N_2O_5$ ની સાંદ્રતા $0.20 \times 10^{-2} \ mol \ L^{-1}$ હતી. પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ-આયુષ્ય વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$H_2O_2$ નું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. $50 \ min$ માં $H_2O_2$ ની સાંદ્રતા $0.5 \ M$ થી ઘટીને $0.125 \ M$ થાય છે. આ વિઘટન માટે,જ્યારે $H_2O_2$ ની સાંદ્રતા $0.05 \ M$ થાય,ત્યારે $O_2$ બનવાનો દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo