$298\, K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બંને પ્રવાહીઓને મિશ્ર કરતા,તેમના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ જેટલો થાય છે. મિશ્રણમાં પ્રવાહી $B$ નો મોલ અંશ $0.5$ છે. અંતિમ દ્રાવણનું બાષ્પ દબાણ અને બાષ્પ કલામાં ઘટકો $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

  • A
    $500\, mm\, Hg, 0.4, 0.6$
  • B
    $500\, mm\, Hg, 0.5, 0.5$
  • C
    $450\, mm\, Hg, 0.5, 0.5$
  • D
    $450\, mm\, Hg, 0.4, 0.6$

Explore More

Similar Questions

શુદ્ધ પાણીના બાષ્પ દબાણને $\frac{5}{6}$ ગણું ઘટાડવા માટે $180 \ g$ પાણીમાં કેટલા ગ્રામ દ્રાવ્ય (આણ્વીય વજન $60$) ઓગળવો જરૂરી છે?

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ કરવો હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

$114 \ g$ ઓક્ટેનમાં $40 \ g/mol$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તેનું બાષ્પ દબાણ $20\%$ જેટલું ઘટે ($g$ માં)?

$5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા બાષ્પદબાણ $3000 \ N \ m^{-2}$ થી ઘટીને $2985 \ N \ m^{-2}$ થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ............... $g/mol$ થશે.

$108 \, g$ પાણીમાં $18 \, g$ અબાષ્પશીલ સંયોજન ઓગળેલું છે. $100^{\circ} C$ તાપમાને,દ્રાવણનું બાષ્પદબાણ $750 \, mm \, Hg$ છે. જો સંયોજનનું સુયોજન કે વિયોજન થતું ન હોય,તો સંયોજનનું મોલર દળ $g \, mol^{-1}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo