પરમાણુનું તરંગ યાંત્રિક મોડેલ શેના પર આધારિત છે?

  • A
    દ્રવ્યના દ્વૈત સ્વભાવનો $de \ Broglie$ નો ખ્યાલ
  • B
    $Heisenberg$ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત
  • C
    $Schrodinger$ નું તરંગ સમીકરણ
  • D
    ઉપરના ત્રણેય

Explore More

Similar Questions

જો $m$ દળ ધરાવતા સૂક્ષ્મ પદાર્થના સ્થાન અને વેગમાનના માપનમાં અનિશ્ચિતતા સમાન હોય,તો વેગના માપનમાં અનિશ્ચિતતા નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવી શકાય?

$\psi$ એટલે શું અને $|\psi|^2$ એટલે શું? તે શું દર્શાવે છે?

પરમાણુનું ક્વોન્ટમ યાંત્રિક મોડેલ શું છે? તેની મહત્વની લાક્ષણિકતાઓ જણાવો.

અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસર માત્ર સૂક્ષ્મ કણોની ગતિ માટે જ નોંધપાત્ર છે અને મેક્રોસ્કોપિક (સ્થૂળ) કણો માટે નગણ્ય છે. યોગ્ય ઉદાહરણની મદદથી આ વિધાનને ન્યાયી ઠેરવો.

એક ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા $10 \ \mathring{A}$ છે. તેના વેગમાં અનિશ્ચિતતા શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo