જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ કરવો હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

  • A
    $0.8$
  • B
    $0.6$
  • C
    $0.4$
  • D
    $0.2$

Explore More

Similar Questions

$100^{\circ} C$ તાપમાને $18 \ g$ ગ્લુકોઝ અને $178.2 \ g$ પાણી ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($torr$ માં)? ($100^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $= 760 \ torr$)

જ્યારે એક અબાષ્પશીલ,વિદ્યુતઅવિભાજ્ય દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.

$40$ આણ્વીય દળ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યનું કેટલા $g$ વજન $57 \ g$ ઓક્ટેનમાં ઓગાળવું જોઈએ જેથી તેનું બાષ્પદબાણ ઘટીને $80 \%$ થાય?

$298\, K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બંને પ્રવાહીઓને મિશ્ર કરતા,તેમના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ જેટલો થાય છે. મિશ્રણમાં પ્રવાહી $B$ નો મોલ અંશ $0.5$ છે. અંતિમ દ્રાવણનું બાષ્પ દબાણ અને બાષ્પ કલામાં ઘટકો $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

નીચેનામાંથી કયો એકમ દ્રાવણની સાંદ્રતાને તેના બાષ્પ દબાણ સાથે સંબંધિત કરવામાં ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo