જ્યારે એક અબાષ્પશીલ,વિદ્યુતઅવિભાજ્ય દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.

  • A
    $0.08$
  • B
    $0.8$
  • C
    $0.92$
  • D
    $0.2$

Explore More

Similar Questions

શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $119 \ torr$ છે અને તે જ તાપમાને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $37.0 \ torr$ છે. બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ,જેમાં ટોલ્યુઈનનો મોલ અંશ $0.50$ છે,તે કેટલો હશે?

બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ નીચેનામાંથી કોના ગુણોત્તર જેટલો હોય છે?

$T \ K$ તાપમાને,એક અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું બાષ્પદબાણ,જેનો મોલ અંશ $0.02$ છે,તે $34.65 \ mm \ Hg$ માલૂમ પડે છે. સમાન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે?

શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $550 \ mm \ Hg$ છે. અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તે ઘટીને $510 \ mm \ Hg$ થાય છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ ગણો.

બેન્ઝીન $(P^o = 120 \ torr)$ અને ટોલ્યુઈન $(P^o = 80 \ torr)$ ના દ્રાવણનું બાષ્પ દબાણ,જેમાં દરેકના $2 \ moles$ હોય,તે ......... $torr$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo