સુકોષકેન્દ્રી સજીવોમાં કોષરસવત વારસાગમન (cytoplasmic inheritance) માટે જવાબદાર બે અંગિકાઓ કઈ છે?

  • A
    લાયસોઝોમ અને કણાભસૂત્ર
  • B
    કણાભસૂત્ર અને ગોલ્ગી પ્રસાધન
  • C
    હરિતકણ અને કણાભસૂત્ર
  • D
    હરિતકણ અને લાયસોઝોમ

Explore More

Similar Questions

વ્યાખ્યા / સમજૂતી આપો: પૂરક જનીન (Complementary Gene).

જ્યારે કેટલાંક લક્ષણો માત્ર માતા તરફથી જ આનુવંશિકતામાં મેળવવામાં આવે,ત્યારે તે કયા પ્રકારનો કિસ્સો હોઈ શકે?

સજીવોમાં કોષરસિય જનીનોની આનુવંશિકતા કોના દ્વારા શક્ય છે?

બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી,નર સંતતિ વંધ્ય જોવા મળે છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળે છે અને તેનું કારણ ... માં રહેલા જનીનો છે.

મીઠા વટાણાના છોડમાં,જાંબલી રંગના વિકાસ માટે પ્રભાવી $C$ અને $P$ જનીનોની હાજરી આવશ્યક છે. $CcPp \times Ccpp$ સંકરણની સંતતિમાં વિવિધ રંગના ફૂલો ઉત્પન્ન કરતા છોડનું પ્રમાણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo