બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.
કોષકેન્દ્ર
હરિતકણ
કણાભસૂત્ર
કોષરસ
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા સજીવમાં બારબોડીની સંખ્યા કેટલી.
કસોટી સંકરણ..... માં કરી શકાતું નથી.
વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.
$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન આમાં જોવા મળે છે.
માતાથી તેની પુત્રી અને પુત્રીથી તેની પૌત્રીમાં આવતા આનુવંશીક જનીનોને કયા જનીનો કહે છે.