બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.

  • [AIPMT 1997]
  • A

    કોષકેન્દ્ર

  • B

    હરિતકણ

  • C

    કણાભસૂત્ર

  • D

    કોષરસ

Similar Questions

કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા સજીવમાં બારબોડીની સંખ્યા કેટલી.

કસોટી સંકરણ..... માં કરી શકાતું નથી.

વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.

$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન આમાં જોવા મળે છે. 

  • [NEET 2022]

માતાથી તેની પુત્રી અને પુત્રીથી તેની પૌત્રીમાં આવતા આનુવંશીક જનીનોને કયા જનીનો કહે છે.