સ્નિગ્ધ પ્રવાહીમાં પડતા $R$ ત્રિજ્યાના સીસાના ગોળાનો ટર્મિનલ વેગ $v$ એ $R$ સાથે કેવી રીતે બદલાય છે?

  • A
    $v/R = \text{અચળ}$
  • B
    $vR = \text{અચળ}$
  • C
    $v = \text{અચળ}$
  • D
    $v/R^2 = \text{અચળ}$

Explore More

Similar Questions

$m$ દળ અને $d_1$ ઘનતા ધરાવતા નાના ગોળાકાર દડાને ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં નાખતા,થોડા સમય પછી તેનો વેગ અચળ બને છે. જો ગ્લિસરીનની ઘનતા $d_2$ હોય,તો દડા પર લાગતું સ્નિગ્ધતા બળ (viscous force) કેટલું હશે?

$M$ દળ,$R$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતો એક નાનો દડો $\sigma$ ઘનતા ધરાવતા ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં ટર્મિનલ વેગ સાથે ગતિ કરે છે. દડા પર લાગતું સ્નિગ્ધ બળ (viscous force) કેટલું હશે? ($g=$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર દડાઓ $\eta$ સ્નિગ્ધતા ધરાવતા સ્નિગ્ધ પ્રવાહીમાં $v$ વેગ સાથે નીચે પડી રહ્યા છે. ગોળાકાર દડા પર લાગતું અવરોધક સ્નિગ્ધ બળ કેટલું હશે?

$20 \times 10^{-3} \ kg$ દળનો એક લોખંડનો ગોળો $0.5 \ ms^{-1}$ ના ટર્મિનલ વેગ સાથે સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે. $54 \times 10^{-2} \ kg$ દળ ધરાવતા બીજા લોખંડના ગોળાનો ટર્મિનલ વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે ($.5$ માં)?

$V$ કદનો એક ગોળાકાર નક્કર દડો $\rho_1$ ઘનતા ધરાવતા પદાર્થનો બનેલો છે. તે $\rho_2$ $(\rho_2 < \rho_1)$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં નીચે પડી રહ્યો છે. ધારો કે પ્રવાહી દડા પર તેની ઝડપ $v$ ના વર્ગના પ્રમાણમાં સ્નિગ્ધ બળ (viscous force) લગાડે છે,એટલે કે $F_{viscous} = -kv^2$ $(k > 0)$. દડાની ટર્મિનલ ઝડપ (terminal speed) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo