કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?
ઈ-હકલ
ઈ-વોર્મિંગ
ઈ.પી. ઓડમ
એ. જી. ટેન્સલી
સજીવોના શુષ્ક વજનનો $...........$ ભાગ કાર્બનથી બનેલો હોય છે.
વાયુરૂપચક્ર અને અવસાદીચક્રને અલગ તારવો.
$I-$ સલ્ફરચક્ર $II -$ નાઈટ્રોજનચક્ર
$III$ - કાર્બનચક્ર $IV -$ ફોસ્ફરસચક્ર
જો આપણે સંપૂર્ણ રીતે નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરી તો નિવસનતંત્રનું કાર્ય અસરકારક રહેશે કારણ કે.....
એક અંદાજ પ્રમાણે પ્રકાશસંશ્લેષણ દ્વારા $........$ જેટલા કાર્બનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે.