કયાં વૈજ્ઞાનિકે નિવસનતંત્ર શબ્દ પ્રયોજયો.
એ. જી. ટેન્સલી
વોન બેરીંગ
ઈન્ગલમેન
એક પણ નહિં
નીચેનામાંથી ...... નિવસનતંત્રનો સમાવેશ કૃત્રિમ નિવસનતંત્રમાં થાય છે?
કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે ?
નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવતી નથી?
નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.