કયાં વૈજ્ઞાનિકે નિવસનતંત્ર શબ્દ પ્રયોજયો.
એ. જી. ટેન્સલી
વોન બેરીંગ
ઈન્ગલમેન
એક પણ નહિં
કેટલા પ્રમાણમાં કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે?
નિવસનતંત્રના કાર્યકારીના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.
આકૃતિમાં આપેલ અનુક્રમણની સાચી ઓળખ જણાવો અને ક્યા તબક્કા પછી આવે છે?
કાર્બનચક્ર અને ફૉસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત જણાવો.
પરિસ્થિતીકીય સેવાઓની કિંમત વહેંચણીના સંદર્ભે અયોગ્ય હોય તે જણાવો.