કયાં વૈજ્ઞાનિકે નિવસનતંત્ર શબ્દ પ્રયોજયો. 

  • A

    એ. જી. ટેન્સલી

  • B

    વોન બેરીંગ

  • C

    ઈન્ગલમેન

  • D

    એક પણ નહિં

Similar Questions

નીચેનામાંથી ...... નિવસનતંત્રનો સમાવેશ કૃત્રિમ નિવસનતંત્રમાં થાય છે?

કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે ?

  • [AIPMT 2011]

નીચેના પૈકી કઈ ઘટના નિવસંતંત્રમાં સમતુલા જાળવવામાં અગત્યનો  ભાગ ભજવતી નથી?

નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?

મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.