લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
જી. મેન્ડલ
ડબલ્યુ. સટન
ટી. એચ. મોર્ગન
ટી. બોવેરી
$A$ અને $B$ જનીન સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચે સંકરણ કરવાથી સંતતિનું જનીન બંધારણ શું હશે?
કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?
જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો.
ડ્રોસાફિલામાં સંલગ્નતા.... દ્વારા શોધાયી હતી.
જ્યારે જનીન સમૂહ સંલગ્ન વર્તન દર્શાવે છે ત્યારે.......