લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?

  • [NEET 2015]
  • A

    જી. મેન્ડલ

  • B

    ડબલ્યુ. સટન

  • C

    ટી. એચ. મોર્ગન

  • D

    ટી. બોવેરી

Similar Questions

જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .

  • [NEET 2022]

જનીનિક પુનઃસંયોજન ..... ના લીધે છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે $50\%$ પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?

  • [NEET 2013]

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ