પુનઃસંયોજકોની હાજરી..... ના લીધે છે.
વ્યતિકરણ
સંલગ્નતા
મુક્ત વિશ્લેષણનો અભાવ
ઉપરનાં બધાં જ
ફળમાખીનાં રંગસૂત્રનો લિંકેજ મેપ $66$ યુનિટ છે. જેમાં એક છેડા પર પીળા શરીરના જનીન $(a)$ અને બીજો છેડા પર ટૂંકા વાળના જનીન $(y)$ છે. તે બે જનીનમાં પુનઃસંયોજનનું પ્રમાણ ($y$ અને $b$) કેટલું હશે?
$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
મેન્ડેલે અવલોકન કર્યું કે કેટલાક લક્ષણો મુક્તપણે વિશ્લેષણ પામતા નથી. પાછળના સંશોધનો એ જોયું કે આ ..... ના લીધે છે.
એક વૈજ્ઞાનિકે મકાઇમાં જનીન માપનનો પ્રયોગ કર્યો તેણે વિવિધ જનીનો વચ્ચેની વ્યતિકરણની ટકાવારીને આધારે રંગસૂત્રો પરના જનીનોની માપણી કરી એક મેપ યુનિટ એક ટકા વ્યતિકરણ અથવા પુનઃસંયોજનનું પ્રમાણ $50\%$ કરતા વધુ જોવા મળે છે. મકાઇમાં વ્યતિકરણના અભ્યાસ પરથી, વૈજ્ઞાનિકે જનીન $A, B,C$ અને $D$ વચ્ચે નીચે પ્રકારની વ્યતિકરણની ટકાવારી જોઇ $A$ અને $D \,10\%$ , $A$ અને $C$ $3\%$, $C$ અને $D$ $7\%$, $A$ અને $B$ વચ્ચે $5\% $, તેમજ $C$ અને $B$ વચ્ચે $8\%$ તો ઉપર પ્રમાણેના અવલોકન પરથી રંગસૂત્ર પર જનીનો $A, B, C$ અને $D$ ના સાચો ક્રમ દર્શાવો.
ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?