પુનઃસંયોજકોની હાજરી..... ના લીધે છે.

  • A

    વ્યતિકરણ

  • B

    સંલગ્નતા

  • C

    મુક્ત વિશ્લેષણનો અભાવ

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

દ્વિસંકરણના સંદર્ભના નીચે આપેલા એકમાંથી સાચું વિધાન પસંદ કરો.

લિંગી સંલગ્નતા..... દ્વારા સૌ પ્રથમ અવલોકન કરવામાં આવી હતી.

મેન્ડેલે અવલોકન કર્યું કે કેટલાક લક્ષણો મુક્તપણે વિશ્લેષણ પામતા નથી. પાછળના સંશોધનો એ જોયું કે આ ..... ના લીધે છે.

મકાઇમાં રંગીન ભ્રુણપોષ  $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.

રંગીન અને પૂર્ણ= $45\%$

રંગીન - સંકુચિંત= $5\%$

રંગહીન - પૂર્ણ= $4\%$

રંગહીન - સંકુચિત= $46\%$

તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?

વ્યતિકરણની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે, જો.....