એક ગોળાકાર કૃષ્ણ પદાર્થનું તાપમાન તેની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો તેમાંથી ઉત્સર્જિત થતો પાવર કેટલો થશે?

  • A
    બમણો
  • B
    પ્રારંભિક મૂલ્યના $\frac{1}{4}$ ગણો
  • C
    અડધો
  • D
    પ્રારંભિક મૂલ્યના ચાર ગણો

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા $\lambda_o$ તરંગલંબાઈ પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $\frac{3\lambda_o}{4}$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

તારા $A$ ની ત્રિજ્યા $r$ અને સપાટીનું તાપમાન $T$ છે,જ્યારે તારા $B$ ની ત્રિજ્યા $4r$ અને સપાટીનું તાપમાન $T/2$ છે. બે તારાઓ દ્વારા ઉત્સર્જિત પાવરનો ગુણોત્તર,$P_A : P_B$ કેટલો થાય?

બે પદાર્થો $A$ અને $B$ ની ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થોનું બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થો સમાન દરે કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $B$ માટે મહત્તમ સ્પેક્ટ્રલ રેડિયન્સને અનુરૂપ તરંગલંબાઈ $\lambda_B = 1.0 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો પદાર્થ $B$ નું તાપમાન .... $K$ છે.

જો પદાર્થનું તાપમાન $10\%$ વધારવામાં આવે,તો ઉત્સર્જિત વિકિરણમાં થતો ટકાવારી વધારો ....... $\%$ હશે.

એક કૃષ્ણ પદાર્થ (black body) ની સપાટીનું તાપમાન $727^{\circ} C$ છે અને તેનો આડછેદ $1 \,m^2$ છે. આ સપાટીમાંથી એક મિનિટમાં ઉત્સર્જિત થતી ઉષ્મા જૂલમાં કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $=5.7 \times 10^{-8} \,W / m^2 / K^4$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo