એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા $\lambda_o$ તરંગલંબાઈ પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $\frac{3\lambda_o}{4}$ તરંગલંબાઈ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

  • A
    $256/81$
  • B
    $64/27$
  • C
    $16/9$
  • D
    $4/3$

Explore More

Similar Questions

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા સમાન દ્રવ્યના બે ગોળાઓના સપાટીના તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. જો તેમનો ઉત્સર્જન પાવર (કુલ વિકિરણિત પાવર) સમાન હોય,તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $r_1/r_2$ શોધો.

Difficult
View Solution

સૂર્યને $R$ ત્રિજ્યા ધરાવતો અને $T \ K$ તાપમાન ધરાવતો ગોળાકાર પદાર્થ માનતા,સૂર્યથી $r$ અંતરે પૃથ્વી પર આપાત થતો કુલ વિકિરણ પાવર શોધો (જ્યાં પૃથ્વીની ત્રિજ્યા $r_0$ છે).

Difficult
View Solution

$MKS$ પદ્ધતિમાં,સ્ટેફનનો અચળાંક $\sigma$ દ્વારા દર્શાવવામાં આવે છે. $CGS$ પદ્ધતિમાં $\sigma$ નો ગુણક અવયવ કેટલો હશે?

બે ગોળાઓ $S_{1}$ અને $S_{2}$ ની ત્રિજ્યા અનુક્રમે $R$ અને $3R$ છે અને તાપમાન $T$ અને $T/3$ છે. જો તેઓ સમાન ઉત્સર્જકતા ધરાવતા પદાર્થથી કોટેડ હોય, અને $S_{1}$ નો વિકિરણ દર $E$ હોય, તો $S_{2}$ નો વિકિરણ દર કેટલો હશે?

$34.38 \ g$ દળ અને $19.2 \ cm^2$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી એક કૃષ્ણ પદાર્થનું પ્રારંભિક તાપમાન $400 \ K$ છે. તેને $300 \ K$ ના અચળ તાપમાને રાખેલા શૂન્યાવકાશિત પાત્રમાં ઠંડુ થવા દેવામાં આવે છે. ઠંડુ થવાનો દર $0.04 \ ^{\circ}C/s$ છે. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા $J \ kg^{-1} \ K^{-1}$ માં શોધો. (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.73 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo