$3.00 \, mol$ આદર્શ દ્વિપરમાણ્વીય વાયુનું તાપમાન વાયુનું દબાણ બદલ્યા વગર $40.0^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણુઓ પરિભ્રમણ કરે છે પરંતુ દોલન કરતા નથી. જો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને વાયુ દ્વારા થયેલા કાર્યનો ગુણોત્તર $\frac{x}{10}$ હોય,તો $x$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું થશે? (આપેલ છે: $R = 8.31 \, J \, mol^{-1} K^{-1}$)

  • A
    $25$
  • B
    $2.5$
  • C
    $125$
  • D
    $250$

Explore More

Similar Questions

એક મોનોએટોમિક આદર્શ વાયુને અમુક પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે જે અચળ દબાણે વિસ્તરણ પામે છે. ઉષ્મા ઉર્જાનો કેટલો ભાગ કાર્યમાં રૂપાંતરિત થાય છે?

$\Delta W = 0$,કઈ પ્રક્રિયા માટે છે?

આદર્શ વાયુ $(\gamma = 5/3)$ ના એક નમૂનાને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($J$ માં)?

વાયુનો એક નમૂનો કદ ${V_1}$ થી ${V_2}$ સુધી વિસ્તરે છે. વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કયા કિસ્સામાં સૌથી વધુ હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $3$ મોલ હિલિયમ વાયુના નિરપેક્ષ તાપમાન અને કદ વચ્ચેનો આલેખ દોરવામાં આવ્યો છે. જો આ પ્રક્રિયામાં $5 \text{ cal}$ ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે, તો થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo