વિધાન “જો $1 \ atm$ ના દબાણ હેઠળ $900 \ g$ પાણીમાં $0.003 \ mol$ વાયુ ઓગળતો હોય,તો $2 \ atm$ ના દબાણ હેઠળ $0.006 \ mol$ વાયુ ઓગળશે”,તે શું દર્શાવે છે?

  • A
    ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ
  • B
    ગ્રેહામનો નિયમ
  • C
    રાઉલ્ટનો નિયમ
  • D
    હેન્રીનો નિયમ

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને,પાણીમાં $CO_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $1.67 \times 10^8 \ Pa$ છે. $298 \ K$ તાપમાને,જ્યારે $1.67 \times 10^2 \ kPa$ $CO_2$ દબાણે પેક કરવામાં આવે ત્યારે $1000 \ mL$ સોડા વોટરમાં $CO_2$ નો જથ્થો $mol \ L^{-1}$ માં કેટલો હશે? (પાણીની ઘનતા $= 1.0 \ g \ cm^{-3}$)

$Ar_{(g)}$,$CO_{2_{(g)}}$,$HCHO_{(g)}$ અને $CH_{4_{(g)}}$ માટે $K_{H}$ ના મૂલ્યો અનુક્રમે $40.39$,$1.67$,$1.83 \times 10^{-5}$ અને $0.413$ હોય,તો તેમની દ્રાવ્યતાનો સાચો વધતો ક્રમ ઓળખો.

વિધાન : પ્રવાહીમાં ઓગળેલા વાયુના અણુઓ તાપમાન વધારતા ગતિજ ઉર્જા મેળવે છે.
કારણ : તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય બને છે.

વિધાન $(A)$: ઉષ્માશોષક દ્રાવ્યીકરણ પ્રક્રિયા માટે,તાપમાનમાં વધારો લગભગ સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા વધારે છે.
કારણ $(R)$: સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે ગતિશીલ સંતુલન અસ્તિત્વ ધરાવે છે.

$25^{\circ} C$ તાપમાને $0.15 \ bar$ આંશિક દબાણ ધરાવતા વાયુની દ્રાવ્યતા ગણો.
$[K_{H} = 0.16 \ mol \ dm^{-3} \ bar^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo