$T_1$ તાપમાને રહેલા પદાર્થ માટે વર્ણપટ ઉત્સર્જન પાવર $E_\lambda$ ને તરંગલંબાઈ વિરુદ્ધ આલેખવામાં આવે છે અને વક્ર હેઠળનું ક્ષેત્રફળ $A$ મળે છે. બીજા તાપમાન $T_2$ પર,ક્ષેત્રફળ $9A$ મળે છે. તો $\lambda_1/\lambda_2 =$

  • A
    $3$
  • B
    $1/3$
  • C
    $1/\sqrt{3}$
  • D
    $\sqrt{3}$

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) ના વિકિરણ માટે તરંગલંબાઈ $\lambda$ સાથે ઉર્જા વિતરણ $E$ આકૃતિમાં દર્શાવેલ છે. જેમ તાપમાન વધારવામાં આવે છે,તેમ મહત્તમ મૂલ્ય (maxima):

વીનના સ્થાનાંતરના નિયમ મુજબ ચંદ્ર અને સૂર્યની સપાટીનું તાપમાન લખો.

સમાન સપાટી ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ની થર્મલ ઉત્સર્જકતા (emissivity) અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થો સમાન દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ અને $B$ માંથી મહત્તમ ઉર્જા અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ તરંગલંબાઈ પર ઉત્સર્જિત થાય છે. આ બે તરંગલંબાઈઓ વચ્ચેનો તફાવત $1 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો $\lambda_B$ નું મૂલ્ય કેટલું હશે?

એક કૃષ્ણ પદાર્થ $\lambda$ તરંગલંબાઈ પર મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે અને તેની ઉત્સર્જન શક્તિ $E$ છે. હવે,તે પદાર્થના તાપમાનમાં ફેરફાર થવાને કારણે,તે $\frac{2\lambda}{3}$ તરંગલંબાઈ પર મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તે નવા તાપમાને ઉત્સર્જન શક્તિ કેટલી હશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) $2880\;K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા,જેની તરંગલંબાઈ $499\;nm$ અને $500\;nm$ ની વચ્ચે છે તે ${U_1}$ છે,$999\;nm$ અને $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ છે અને $1499\;nm$ અને $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ છે. વિનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$ છે. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo