એકદળીમાં એક બીજપત્ર છે.
વરૂથિકા જે પાશ્વીય બાજુએ હોય છે.
સેલ્યુરોન સ્તર જે અંતિમ છેડે હોય છે.
વરૂથિકા જે મધ્યમાં સ્થિત હોય છે.
એપિબ્લાસ્ટ જે ક્રિકિય અને ત્રિકિય બાજુએ હોય છે.
આકૃતિમાં 'e', ' અને 'g' શું દર્શાવે છે?
સમજાવો : એકદળીનું ભ્રૂણ.
ભ્રુણાગ્રચોલ કઈ રચનાને આવરીને આવેલ હોય છે?
જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?
નિલંબનું કાર્ય.......છે.