એકદળીમાં એક બીજપત્ર છે.
વરૂથિકા જે પાશ્વીય બાજુએ હોય છે.
સેલ્યુરોન સ્તર જે અંતિમ છેડે હોય છે.
વરૂથિકા જે મધ્યમાં સ્થિત હોય છે.
એપિબ્લાસ્ટ જે ક્રિકિય અને ત્રિકિય બાજુએ હોય છે.
ભ્રૂણનો વિકાસ શેમાંથી થાય છે?
ઘાસનું ભ્રુણ કેટલા બીજપત્ર ધરાવે છે.
યોગ્ય જોડકાં જોડો:
કોલમ -$I$ |
કોલમ - $II$ |
$a.$ ઉપરાક્ષ |
$v.$ કેરી |
$b.$ અધરાક્ષ |
$w.$ ભ્રૂણાગ્ર |
$c.$ કોષકેન્દ્રી ભ્રૂણપોષ |
$x.$ નાળીયેરનું પાણી |
$d.$ અફલીત ફળ |
$y.$ કેળા |
|
$z.$ ભ્રૂણમૂળ |
પોલા પર્ણ જેવી રચના કે જે કેટલાક પ્રરોહાગ્ર અને પર્ણપ્રદાય દ્વારા ઘેરાયેલી છે તેને .... કહે છે.
જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?