સીધા વાહકનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું હોય છે?

  • A
    શૂન્ય
  • B
    ખૂબ મોટું
  • C
    અનંત
  • D
    ખૂબ નાનું

Explore More

Similar Questions

જ્યારે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ $i$ અચળ દરે વધતો હોય, ત્યારે પ્રેરિત પ્રવાહ કેવો હશે?

એક સર્કિટમાં આત્મ-પ્રેરકત્વ $L$ છે અને તેમાંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. સર્કિટ બંધ કરવામાં આવે ત્યારે તણખા (sparking) થતા અટકાવવા માટે,$V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સહન કરી શકે તેવા કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યૂનતમ કેપેસિટન્સ કેટલું હશે?

$8 \,mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ (ગૂંચળા) માં વિદ્યુતપ્રવાહ $3 \,A$ થી બદલાઈને $1 \,A$ થાય છે,જેમાં $0.1 \,s$ નો સમય લાગે છે. તો કોઈલમાં ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે?

એક ઇન્ડક્ટરમાં,પ્રવાહ $I$ સમય $t$ સાથે $I = 5 \,A + 16 \,(A/s) \,t$ મુજબ બદલાય છે. જો ઇન્ડક્ટરમાં ઉદ્ભવતું પ્રેરિત emf $5 \,mV$ હોય,તો ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) .............. $\times 10^{-4} \,H$ છે.

એક સોલેનોઇડમાં અચળ પ્રવાહ $I$ જાળવી રાખવામાં આવે છે. જો સોલેનોઇડની અક્ષ પર લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ રાશિઓ વધશે?
$(a)$ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર
$(b)$ સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ
$(c)$ સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ (Self-inductance)
$(d)$ જૂલ ઉષ્માનો દર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo