જ્યારે પ્રકાશના કિરણો પ્રિઝમ પર $45^o$ ના ખૂણે આપાત થાય છે,ત્યારે લઘુત્તમ વિચલન પ્રાપ્ત થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમનો ખૂણો......$^o$ હશે.

  • A
    $30$
  • B
    $40$
  • C
    $50$
  • D
    $60$

Explore More

Similar Questions

એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે અને પ્રિઝમનો ખૂણો $30^{\circ}$ છે. પ્રિઝમની બે વક્રીભવનકારક સપાટીઓમાંથી એકને અંદરની તરફથી સિલ્વર કોટિંગ કરીને અરીસો બનાવવામાં આવે છે. બીજી સપાટીમાંથી પ્રિઝમમાં પ્રવેશતું એકરંગી પ્રકાશનું કિરણ (સિલ્વર કરેલી સપાટી પરથી પરાવર્તન પામ્યા પછી) તેના માર્ગે પાછું ફરે તે માટે પ્રિઝમ પર તેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ ($^{\circ}$ માં)?

એક પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ છે. જ્યારે પ્રકાશ પ્રિઝમ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે,ત્યારે નિર્ગમન કોણ $40^{\circ}$ છે. આપાતકોણ $i$ કે જેના માટે પ્રકાશના કિરણનું વિચલન ન્યૂનતમ હશે તે

આકૃતિમાં પાંચ સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ દર્શાવેલ છે. પ્રથમ સપાટી પર $90^{\circ}$ ના ખૂણે આપાત થતું પ્રકાશનું કિરણ છેલ્લી સપાટી પરથી લંબ સાથે સમાન ખૂણે બહાર આવે છે. વક્રીભવનાંકના સંદર્ભમાં નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

પ્રિઝમના લઘુત્તમ વિચલનનો કોણ તેના વક્રીભવનકારક કોણ જેટલો હોય,તો તે પ્રિઝમ એવા દ્રવ્યનો બનેલો હોવો જોઈએ જેનો વક્રીભવનાંક:

Difficult
View Solution

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ .......$^o$ છે. (આપેલ છે: $\cos 41^o = 0.75$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo