આપેલ કિરણ આકૃતિ સાચી હોઈ શકે જો:

  • A
    જો ${n_1} = {n_2} = {n_g}$ હોય
  • B
    જો ${n_1} = {n_2}$ અને ${n_1} < {n_g}$ હોય
  • C
    જો ${n_1} = {n_2}$ અને ${n_1} > {n_g}$ હોય
  • D
    કોઈપણ સંજોગોમાં નહીં

Explore More

Similar Questions

જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સથી $20\, cm$ અથવા $10\, cm$ અંતરે મૂકવામાં આવે ત્યારે સમાન કદના પ્રતિબિંબ રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............ $cm$ છે.

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં,વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના મુખ્ય કેન્દ્રના સંદર્ભમાં માપવામાં આવે છે. $y-x$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. લેન્સની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

$25 \,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો બહિર્ગોળ લેન્સ,લેન્સથી $75 \,cm$ દૂર રાખેલા પડદા પર વસ્તુનું પ્રતિબિંબ રચે છે. પડદાને લેન્સની નજીક $25 \,cm$ જેટલો ખસેડવામાં આવે છે. વસ્તુને કેટલા અંતરે ખસેડવી પડે જેથી તેનું પ્રતિબિંબ ફરીથી પડદા પર સ્પષ્ટ મળે ($\,cm$ માં)?

એક બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $m$ ગણું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

એક પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $15 \, cm$ છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાંક $1.6$ છે. તો લેન્સનો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo