જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સથી $20\, cm$ અથવા $10\, cm$ અંતરે મૂકવામાં આવે ત્યારે સમાન કદના પ્રતિબિંબ રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............ $cm$ છે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સને સપ્રમાણ રીતે બે સમાન ભાગોમાં કાપીને $h$ જેટલા અંતરે બાજુ પર રાખેલ દર્શાવેલ છે. લેન્સના ભાગોથી $30\, cm$ અંતરે મૂકવામાં આવેલ એક બિંદુવત પદાર્થ $d$ જેટલા અંતરે અલગ પડેલા બે વાસ્તવિક પ્રતિબિંબો બનાવે છે. $d$ વિરુદ્ધ $h$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. લેન્સની કેન્દ્રલંબાઈ ......$cm$ છે.

એક અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $n_l = 1.5$) ની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જો તેને $n_m = 1.75$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો તે કેવી રીતે વર્તશે?

એક પ્લેનો-કોન્કેવ (સમતલ-અંતર્ગોળ) લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $5/3$ છે અને વક્રતા ત્રિજ્યા $0.3 \,m$ છે. હવામાં લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,m$ માં)?

એક બહિર્ગોળ લેન્સને વસ્તુ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે,જે એકબીજાથી $D$ જેટલા નિશ્ચિત અંતરે છે. લેન્સના એક સ્થાન માટે પડદા પર મળતા પ્રતિબિંબની મોટવણી $m_1$ છે. જ્યારે લેન્સને $d$ જેટલા અંતરે ખસેડવામાં આવે છે,ત્યારે તે જ પડદા પર મળતા પ્રતિબિંબની મોટવણી $m_2$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

એક $1.5$ વક્રીભવનાંક ધરાવતા અંતર્ગોળ-બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $30 \ cm$ અને $20 \ cm$ છે. અંતર્ગોળ સપાટી ઉપરની તરફ છે અને તેમાં $1.3$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. પ્રવાહી-કાચના સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo