આદર્શ દ્રઢ દ્વિપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને વાયુને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય ($/7$ માં)?

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1 \rightarrow 2$ પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયામાં આપવામાં આવેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે $\Delta Q$ અને $\Delta W$ છે. ગુણોત્તર $\Delta Q : \Delta W$ શોધો.

Difficult
View Solution

એક આદર્શ એકપરમાણ્વીય વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા તેના પર્યાવરણ પર કરવામાં આવેલ કાર્ય $200 \,J$ છે, તો પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા કેટલી હશે ($\,J$ માં)?

એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $100 \ J$ કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા . . . . . . $J$ છે.

એક મોલ આદર્શ વાયુને ઘર્ષણરહિત પિસ્ટન દ્વારા સિલિન્ડરમાં રાખવામાં આવે છે અને શરૂઆતમાં તેનું તાપમાન $T$ છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે વાયુનું દબાણ અચળ રાખવામાં આવે છે અને તેનું કદ બમણું થાય છે. જો $R$ એ મોલર ગેસ અચળાંક હોય,તો વાયુ દ્વારા તેના કદમાં વધારો કરવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

જ્યારે વાયુના દળનું કદ અચળ દબાણ $P$ પર $V$ થી બદલાઈને $2V$ થાય છે,ત્યારે તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ $C_p$ અને $C_v$ નો ગુણોત્તર છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo