એક આદર્શ એકપરમાણ્વીય વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા તેના પર્યાવરણ પર કરવામાં આવેલ કાર્ય $200 \,J$ છે, તો પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા કેટલી હશે ($\,J$ માં)?

  • A
    $500$
  • B
    $300$
  • C
    $200$
  • D
    $600$

Explore More

Similar Questions

જ્યારે $6$ મોલ હિલિયમ વાયુનું તાપમાન અચળ દબાણે $20^{\circ} C$ જેટલું વધે છે,ત્યારે તેના દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($J$ માં)? (સાર્વત્રિક વાયુ અચળાંક $R = 8.31 \ J \ mol^{-1} \ K^{-1}$)

એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે,તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?

એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $100 \ J$ કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા . . . . . . $J$ છે.

સમદાબી પ્રક્રિયામાં આદર્શ વાયુ દ્વારા થતા કાર્યનું સૂત્ર લખો.

અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને આપવામાં આવતી ઉષ્મા ઊર્જા $210 \,J$ છે, તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo