જ્યારે વાયુના દળનું કદ અચળ દબાણ $P$ પર $V$ થી બદલાઈને $2V$ થાય છે,ત્યારે તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ $C_p$ અને $C_v$ નો ગુણોત્તર છે)

  • A
    $\frac{PV}{\gamma-1}$
  • B
    $\frac{P}{\gamma-1}$
  • C
    $PV$
  • D
    $\frac{\gamma PV}{\gamma-1}$

Explore More

Similar Questions

આદર્શ દ્રઢ દ્વિપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને વાયુને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય ($/7$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા ........... $R$ છે [$R$ એ વાયુ અચળાંક છે].

સામાન્ય તાપમાને અને $1 \times 10^5 \ N/m^2$ ના અચળ સામાન્ય દબાણે એક આદર્શ વાયુનું કદ $2.4 \times 10^{-4} \ m^3$ જેટલું ઘટાડવા માટે કેટલું કાર્ય કરવું પડે ($J$ માં)?

પિસ્ટન-સિલિન્ડર એસેમ્બલીમાં થર્મોડાયનેમિક પ્રક્રિયામાંથી પસાર થતા આદર્શ વાયુ માટેનો $P-V$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયા છે:

આદર્શ વાયુના સમદાબી (isobaric) વિસ્તરણમાં,નીચેનામાંથી શું શૂન્ય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo