સમાન દળ ધરાવતા બે નક્કર ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $2:3$ છે. તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4$:$9$
  • B
    $2$:$3$
  • C
    $8$:$27$
  • D
    $16$:$81$

Explore More

Similar Questions

પરિભ્રમણ ત્રિજ્યા (Radius of gyration) એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા ત્રણ પાતળા સમાન સળિયાઓને કાર્ટેઝિયન યામ પદ્ધતિના ત્રણ અક્ષો પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી બધા સળિયાઓનો એક છેડો ઉગમબિંદુ પર રહે. $z$-અક્ષને અનુલક્ષીને સળિયાઓની આ સિસ્ટમની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$r$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

ગતિ કરતાં વાહનોના પૈડા મધ્યમાં પોલા અને પરિઘ પરથી જાડા હોય છે કારણ કે...

હલકી મીટર પટ્ટીના $20 \ cm$ અને $70 \ cm$ કાપા પર અનુક્રમે $1 \ kg$ અને $4 \ kg$ વજન મૂકેલું છે. $100 \ cm$ કાપામાંથી પસાર થતી અને પટ્ટીને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $kg \ m^2$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo